ઝેર પીનારો અમર થશે

કવિશ્રી કાગબાપુ



આખા ગીતનો ખરો મર્મ તો એ છે કે - કોઈના ભાગનું ઝેર પીવાવાળો , મહાદેવ માફક અમર બને છે . પણ બીજાનું અમૃત ઝડપીને પીનારો , તે પીધા અગાઉ અશાંતિ અને અપયરૂપી મરણને પામે છે .