*વિશ્વવિખ્યાત સાહિત્યકાર, ભારતના પ્રથમ નોબેલ પુરસ્કાર વિજેતા અને સ્વાતંત્ર્ય સંગ્રામના પ્રણેતા શ્રી રવિન્દ્રનાથ ટાગોરની પુણ્યતિથિ પર તેમને ભાવ-વંદન..*
❝ *જનગણ મન અધિનાયક જય હો.. ❞ *આ આપણા રાષ્ટ્રીય ગીતના રચિયતા પણ રવિન્દ્રનાથ ટાગોર છે.*
*તેઓ પ્રકૃતિના કવિ હતા. તેમણે રસથી ભરપુર કાવ્યો આપણને આપ્યા છે. કવિતા લખતી વેળાએ રવિન્દ્રનાથ કલાકો સુધી ભાવ સમાધિમાં ડૂબી જતાં હતા. આ નિરવ એકાંત સાધનાઓ થકી ભારતને તેમનો અમૂલ્ય પ્રદાન ગીતાંજલિ કાવ્ય ગ્રંથ મળી શક્યો છે.*
✍..દશરથદાન ગઢવી, થરાદ
▬▬▬ ❴✪❵ ▬▬▬
0 Comments
Post a Comment