ૐ શાંતિ... 

Charan pratibha


 ▪️આજથી બરાબર બેતાલીસ પુર્વે આજના દિવસે ગુજરાતના મોરબીનો મચ્જુ ડેમ તુટ્યો હતો. ગુજરાત પરની આ હોનારત બહુ ભયંકર હતી તેના દ્વારા અપાયેલા ઝખમો સદીઓ સુધી નહીં ભુલાય... આ જળ પ્રપાતથી હજારો લોકોના જીવ ગયા હતા.