*ચારણ મહાત્મા પૂ. પાલુબાપુ ના અવતરણ દિવસે એમના ચરણો માં કોટી પ્રણામ સાથે બે દુહા :-*


આઠે પોર આરાધે, (ઇ) સદાશિવ અને શગત

ભક્ત કવિ પાલુ ભગત, (અમારો) રત્ન અમૂલખ રામડા


શ્રેષ્ઠ કવિ વક્તા વડો, સવાયો છે ઇ સંત

પ્રકાશે 'રામ' પાલુ મેં, ચારણપણું અત્યંત


*✍🏻કવિ રામ - વવાર (Army)*