*ચારણ મહાત્મા પૂ. પાલુબાપુ ના અવતરણ દિવસે એમના ચરણો માં કોટી પ્રણામ સાથે બે દુહા :-*
આઠે પોર આરાધે, (ઇ) સદાશિવ અને શગત
ભક્ત કવિ પાલુ ભગત, (અમારો) રત્ન અમૂલખ રામડા
શ્રેષ્ઠ કવિ વક્તા વડો, સવાયો છે ઇ સંત
પ્રકાશે 'રામ' પાલુ મેં, ચારણપણું અત્યંત
*✍🏻કવિ રામ - વવાર (Army)*
0 Comments
Post a Comment