Happy birthday to you
 ̄ ̄ ̄ ̄ ̄ ̄ ̄
 ̄
દેવ જાતિ ચારણ કુળ રત્ન અને વાવ થરાદના રાજકીય અગ્રણી .. શ્રી કેશરદાનજી ગઢવી..
એક સરળ, મિલનસાર અને વિનમ્ર વ્યકિતત્વના ધણી..
જેમના કુળમા કવિ અાણંદા કરમણદા જેવા ઐતિહાસિક વિરલ પુરુષો થઈ ગયા, જેમણે જે તે સમયે રાષ્ટ્ર અને સમાજને અભૂતપૂર્વ ગૌરવ અપાવેલ...
આજે પણ એજ પરંપરા, એજ વારસો એમની આગળની પેઢીઓમા જોવા મળી રહ્યો છે. કે. પી સાહેબનુ ગામ મમાણા.. આ ગામમા આજ દિન સુધી સરપંચની ચુંટણી થઈ નથી આ જાગીરદાર પરિવારના પ્રજાહિતના કાર્યોનો પ્રભાવ આજ દિન સુધી અનવરત રહ્યો છે, જે કારણસર મમાણાના ગ્રામ જનો હજુ સુધી આ જાગીરદાર ગઢવી પરિવારના જ સદસ્ય ને સરપંચ તરીકે બિનહરીફ ચુંટે છે.
બિજી વિશેષતા મમાણા ગામની એ રહી છે કે આ ગામમા આઝાદી પછી હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ થઈ નથી..
ગામ ની નાની મોટી ધટનાઓને કોર્ટ કચેરી સુધી પહોંચ્યા પહેલા જ બનેં પક્ષોને આ ચારણ પરિવાર-પંચાયત સંતોષકારક અને કાયમી ન્યાય આપી દે છે.
જ્યાં લોકહિત સમજનારા લોક નેતા હોય ત્યાં જ આવા દ્રષ્ટાંતો નજરે પડતા હોય છે. આજે કેશરદાનજીના જન્મદિવસ પર તેમને હાર્દિક શુભકામનાઓ..
જય માતાજી
- દશરથદાન ગઢવી, થરાદ
0 Comments
Post a Comment