ઝરપરા ગામનું 800 વર્ષ જૂનું ઈતિહાસ
ઝરપરા ગ્રામાયણ
આ પુસ્તકના લેખક આશાનંદ ગઢવી એ પુસ્તક પ્રકાશનનું સંપુર્ણ ખર્ચ આપેલ છે અને પુસ્તક વેચાણની આવક માધવ સેવા ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિધાયલને આપવામાં આવશે તો આપ સૌ ગ્રામજનોને પુસ્તકનાં આગોતરા ગ્રાહક બનવા નમ્ર વિનંતી . સહયોગ શુલ્ક ઃ- રૂ ।. ૩૦૦ /
શ્રી માધવ સેવા ટ્રસ્ટ શ્રી સરસ્વતી વિધાયલ ઝરપરા , તા . મુંદરા - કચ્છ .
Booking - +919824075995
લેખક - આશાનંદભાઈ ગઢવી
Tags
ઝરપરા ગ્રામાયણ
0 Comments
Post a Comment