Showing posts from May, 2022Show all

કચ્છના રાવે ગુલામોને મુક્ત કરાવ્યા અને કચ્છના મહારાવે ગુલામોની કલંકિત પ્રથા બંધ કરાવી

કચ્છના રાવે ગુલામોને મુક્ત કરાવ્યા અને ગુલામોની કલંકિત પ્રથા બંધ કરાવી કચ્છના મહારાવે ગુલામોની કલંકિત પ્રથા બંધ કરાવી સંન્યાસીઓના ચિત્તને ચલિત કરી દેવાની…

Read more

ગેબીનાથ પરંપરા મા આપા જાદરા ભગત સોનગઢ નો ઐતિહાસિક વૃતાંત

ગેબીનાથ પરંપરા મા આપા જાદરા ભગત સોનગઢ નો ઐતિહાસિક વૃતાંત     18 મી સદી ની ગેબીનાથ પરંપરાઓ મા ભક્તકોટી ની ઘણી શાખાઓ અસ્તિત્વ મા આવી છે. તેમા થાન તાલુકા ન…

Read more

ઝરપરા ગ્રામાયણ ની અનુક્રમણિકા

ઝરપરા ગામનું 800 વર્ષ જૂનું ઈતિહાસ  ઝરપરા ગ્રામાયણ  આ પુસ્તકના લેખક આશાનંદ ગઢવી એ પુસ્તક પ્રકાશનનું સંપુર્ણ ખર્ચ આપેલ છે અને પુસ્તક વેચાણની આવક માધવ સેવા…

Read more

વીર માંગણાવાળો અને પદમાં ની અમર પ્રેમ કહાની

વીર માંગણાવાળો અને પદમાં ની અમર પ્રેમ કહાની  * સૌરાષ્ટ્રની ધરામાં ઐતિહાસિક વાર્તાઓ ઢબૂરાઈને પડી છે, જેને સાંભળીએ તો આપણાં રૂંવાડાં ઊભાં થઈ જાય! સાહસિકતા ક…

Read more

ભરવાડ અને રાજપુત ની ભાઈબંધી પાળીયા સુધી.

ભરવાડ અને રાજપુત ની ભાઈબંધી પાળીયા સુધી. " કાત્રૌડી ના કારડીયા રાજપુત અને કાંટોડિયા ભરવાડ "   કુંતલપુર મોટા ગામની બે અલગ અલગ શેરીમાં વસતા કારડીય…

Read more

ક્ષત્રિય શૂરવિર ચુંડાજી નો ઈતિહાસ

#_ક્ષત્રિય_શૂરવિર_ચુંડાજી  ગોધરા પરગણાના સાઠંબા ગામનું મા'જન બાદશાહ મહમદખાન પાસે રાવખાવા પુગ્યું છે. શાહી કચેરીમાં મા'જનના મોવડીએ વાત માંડી કે. &…

Read more

આઈ સતી ધનબાઈ આયરાણી નો ઈતિહાસ જેમણે 12 થી 15 બહારવટીયાઓને મારી નાખા.

🚩જય ધનબાઈ 🚩 🚩યદુવંશી ક્ષત્રિય આયર🚩 👉 ધનબાઈ આયરાણી જેમણે 12 થી 15 બહારવટીયાઓને મારી નાખા.અને એનો બદલો લેવા બહારવટીયાઓનો સરદાર આવતા એને પણ ભડાકે દઈ …

Read more

વિર પુરુષ શંભુજી સોલંકીનો ઈતિહાસ

વિર પુરુષ : શંભુજી સોલંકી ______________________         દિવાળીનું ટાકણું છે!ખેડુ હજી પાળવાના રામ રામ કરી અને પોતાના ખેતરોમાં ખરા લેવા માટે ઉતાવળા થઈ રહ્…

Read more

વાગડનો વીર : સારંગજી ડોડીયા ગેડી

વાગડનો વીર : સારંગજી ડોડીયા ગેડી નો ઈતિહાસ  _____________________________            સવારનો પહોર છે ગેડીના રાજા રાણાજી વાઘેલાની ડેલીએ આજ ડાયરો જામ્યો છે…

Read more

આહીર મેરામ ભગત દાના ભગત

આહીર મેરામ ભગત દાના ભગત સંત શ્રી મેરામ ભગત એ કાળના મહાપુરુષ હતા તેમની જાતી મછોયા આહીર હતી સૌરાષ્ટ્રની અન્ય જાતીની અપેક્ષાએ આહીર જાતી પુરાતન છે આહીર વ્રજમા…

Read more

આહિર ( ડાંગર ) કુળના સતી લીરલબાઇ માંનો ઈતિહાસ

આહિર ( ડાંગર ) કુળના સતી લીરલબાઇ માં કચ્છ-પ્રાથરિયા આહીર સમાજના જ્ઞાતિ રિવાજ મુજબ વૈશાખ વદ તેરસ ના રોજ રોજ વર્ષમાં લગ્નની એક જ તિથી આવતી હોય તેથી આહીરોના…

Read more

પાળિયા ના પ્રકાર : આપણો ઇતિહાસ

પાળિયા ના પ્રકાર    *ખાંભી:* કોતરકામ વગર બાંધવામાં આવેલ મૃત વ્યક્તિનું સ્મારક *થેસા:* પાળિયા નજીકના નાનાં પથ્થરો *ચાગીયો:* પત્થરોના ઢગલા *સુરાપુરા:* અન્ય…

Read more

આપણો ઇતિહાસ : સૂરજ દેવળ કાઠિઓના બલિદાન

સૂરજ દેવળ કાઠિઓના બલિદાન    વિક્રમ સંવત ૧૭૪૮ વૈશાખ સુદ એકમ બીજ અને ત્રીજ  મોગલ સલ્તનતની પરંપરા મુજબ ઔરંગઝેબે પોતાના પિતા શાહજહાંને કેદ કરી દિલ્હીની ગાદી …

Read more

અડાભીડ ઓઢો ખુમાણ નો ઈતિહાસ

ખાનદાની‌ શુરવીરતા અને રખાવટ‌  નો સુરજ એટલે ... અડાભીડ ઓઢો ખુમાણ  આંસોદર ગામની ડેલીમાં ચોપાટની કોર ઉપર બેઠાં દરબાર ઓઠો ખુમાણ દાતણ કરે છે. પ્રભાતમાં 'ક…

Read more