અજ્ઞાત સ્મારકો
કચ્છ દેશ ના અબડાસા વિસ્તાર માં આવેલા વડસર ગામ માં આ પાલિયો આવેલો છે જે જૈન સમાજ માં થઇ ગયેલા સતી ની યાદ અપાવે છે જૂનો પાલિયો ભગ્ન તથા નવો બેસાડ્યો છે જે અપુજ્ય સ્થિતિ માં જર્જર થઈ રહ્યો છે અને નષ્ટ થવા ની રાહ પર છે આવા સ્મારકો ના નાશ થતા પહેલા તેને સંભાળીએ, નોંધ રાખીએ
પાળિયા લેખ
સંવત ૧૯૩૪ વર્ષે ચેત્ર સુદી ૫ ને બુધવારે ના ખાંભી નવી કિધી છે પુરુષ નું નામ સાહ કેલણ ને પતિવ્રતા નું નામ આસઈ ( બાઈ ) સાગવન લીધા છે
ફોટો સોજન્ય : હરપાલસિંહ જાડેજા જાંબુડી
પ્રસ્તુતિ : લકીરાજસિંહ ઝાલા ભાલાળા
ઇસ્ટદેશ ઝાલાવાડ ઇતિહાસ સઁશોધન ચે. ટ્રસ્ટ
0 Comments
Post a Comment